હળવદ શહેર ભાજપના પ્રમુખ અજયભાઈ રાવલના પુત્ર અંકિતભાઈ રાવલનું અવસાન

હળવદ : હળવદ શહેર ભાજપના પ્રમુખ અજયભાઈ જયશંકર રાવલના પુત્ર અંકિત અજયભાઈ રાવલ તે ગુણવંતભાઈ જયશંકર રાવલ, ચંદ્રકાંતભાઈ જયશંકર રાવલ, અનિલભાઈ જયશંકર રાવલના ભત્રીજા...

મોરબી નિવાસી પ્રમોદરાય મુળશંકર કપટાનું અવસાન

મોરબી : ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ કપટા પ્રમોદરાય મુળશંકર (ઉ.વ.82) તે ઉર્મિલાબેનના પતિ, ધરતીબેન, જાગૃતિબેન (મુનાબેન),જીજ્ઞાબેન (રીન્કુબેન), જયકિશનભાઈના પિતા, મનનના દાદા, શૈલેષભાઈ, કૌશિકભાઇ, ધિરેનભાઈ, જયશ્રીબેનના...

મોરબી નિવાસી ભાનુમતિબેન ઘોરેચાનું અવસાન

મોરબી : મૂળ જોધપર નદી હાલ મોરબી નિવાસી ભાનુમતિબેન ઘોરેચા (ઉં.વ. 62) તે સ્વ. નીતિનભાઈ ઘોરેચાના પત્ની, સ્વ. ભુદરભાઈ ગણેશભાઈ ઘોરેચા તથા ગં.સ્વ. ભારતીબેન...

મોરબી નિવાસી મહેન્દ્રભાઈ બાલાશંકરભાઈ પંડ્યાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મહેન્દ્રભાઈ બાલાશંકરભાઈ પંડ્યા (ઉં.વ.૫૯) તે જગદીશભાઈ, પ્રજ્ઞાબેન શરદકુમાર મહેતા (રાજકોટ) અને નિરંજનાબેન નરેન્દ્રભાઈ રાવલ (રાજકોટ)ના ભાઈ તેમજ...

મોરબી નિવાસી મનસુખભાઈ દેવકરણભાઈ મૈજડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મનસુખભાઈ દેવકરણભાઈ મૈજડીયા (ઉ.વ.64) તે ગં.સ્વ. અનસોયાબેન મનસુખભાઈ મૈજડીયાના પતિ, યોગેશભાઈ મનસુખભાઈ મૈજડીયા, કેયુર મનસુખભાઈ મૈજડીયાના પિતા, સ્વ. રતિલાલભાઈ દેવકરણભાઈ...

મોરબી નિવાસી કાન્તાબેન હરિભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી આદ્રોજા કાન્તાબેન (ઉ.વ.75) તે હરિભાઈ ભગવાનજીભાઈ આદ્રોજાના પત્નિ, રાજેશભાઈના માતા, મંથન અને ખુશના દાદીમાનું તા. 27ને બુધવારે અવસાન થયું છે....

મોરબી : પ્રભુભાઈ કુંવરજીભાઇ ઘોડાસરાનું નિધન

મોરબી : મૂળ ખાનપર હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ કુંવરજીભાઈ ઘોડાસરા (ઉ.વ.69)નું તા.27ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.29ને શુક્રવારે સવારે 8થી 10 ક્રિસ્ટલ...

મોરબી નિવાસી મહેન્દ્રભાઈ મીરાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મહેન્દ્રભાઈ મોહનલાલ મીરાણી (ઉં.વ. 66) તે સ્વ. મોહનલાલ મોતીભાઈ મીરાણીના પુત્ર, સ્વ. મહેશભાઈ, સ્વ. કિશોરભાઈના નાનાભાઈનું તારીખ 24-3-2024 ને રવિવારના...

સજનપર નિવાસી સાગર કાંતિલાલ ભાલોડિયાનું અવસાન

ટંકારા : સાગર કાંતિલાલ ભાલોડિયા (ઉ.વ.20) તે કાંતિલાલ બચુભાઇ ભાલોડિયાના પુત્ર, વિનોદભાઈ બચુભાઇ ભાલોડિયાના ભત્રીજા તથા ધવલ કાંતિલાલ ભાલોડિયાના ભાઈનું તા.25ના રોજ અવસાન થયેલ...

મોરબી નિવાસી હર્ષદભાઈ રાજાનુ અવસાન

મોરબી : મોરબી નિવાસી રાજા મેડિકલ સ્ટોર વાળા ઠા.હર્ષદભાઈ ધીરજલાલ રાજા (ઉ.વ.૬૭) તે ઠા.સ્વ.ધીરજલાલ દેવશીભાઇ રાજાના પુત્ર, મહેશભાઈ રાજા (લોહાણા મહાજન), હિમાંશુભાઈ રાજા (જામનગર),...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદ : યુવા અગ્રણીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા ફ્રી મેડિકલ કેમ્પમાં 350 દર્દીએ લાભ લીધો 

હળવદ : હળવદના સામાજિક કાર્યકર્તા, ગૌસેવક અને જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપન દવેના જન્મદિવસ નિમિત્તે આયુષ હોસ્પિટલ મોરબીના સહયોગ થી ફ્રી મેગા મેડિકલ કેમ્પનું...

Morbi: નવયુગ ઍકેડેમી દ્વારા પોલીસ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો 

મોરબી: ખૂબ વિશાળ સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે પરીક્ષાની તૈયારી કરતાં મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓ માટે નવયુગ ઍકેડેમી દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં...

Morbi: જુના પુસ્તક એકત્રીકરણ સ્ટોલની આ રાજકીય આગેવાનોએ મુલાકાત લીધી 

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબી નજીક સિરામિક ફેકટરીના કેમ્પસમાં ટ્રક સળગ્યો

મોરબી : મોરબી નજીક રંગપર-બેલા પાસે કોયો સિરામિકના કેમ્પસમાં એક ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર...