મોરબી : પ્રભુભાઈ કુંવરજીભાઇ ઘોડાસરાનું નિધન

- text


મોરબી : મૂળ ખાનપર હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ કુંવરજીભાઈ ઘોડાસરા (ઉ.વ.69)નું તા.27ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.29ને શુક્રવારે સવારે 8થી 10 ક્રિસ્ટલ હાઇટ્સ, પટેલનગર સોસાયટી, આલાપ રોડ, મોરબી, બપોરે 3થી 5 બહુચરાજી મંદિર, ખાનપર ખાતે રાખેલ છે.

- text

લી.
દેવજીભાઈ કુંવરજીભાઇ ઘોડાસરા
રાજેશભાઇ ગોવિંદભાઇ ઘોડાસરા
મનસુખભાઈ ગોવિંદભાઇ ઘોડાસરા
અશ્વિનભાઈ પ્રભુભાઈ ઘોડાસરા
મેહુલભાઈ દેવજીભાઈ ઘોડાસરા
નવયુગભાઈ જેરામભાઈ ઘોડાસરા
વિનાયક દેવજીભાઈ ઘોડાસરા

- text