મોરબી નિવાસી પ્રમોદરાય મુળશંકર કપટાનું અવસાન

- text


મોરબી : ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ કપટા પ્રમોદરાય મુળશંકર (ઉ.વ.82) તે ઉર્મિલાબેનના પતિ, ધરતીબેન, જાગૃતિબેન (મુનાબેન),જીજ્ઞાબેન (રીન્કુબેન), જયકિશનભાઈના પિતા, મનનના દાદા, શૈલેષભાઈ, કૌશિકભાઇ, ધિરેનભાઈ, જયશ્રીબેનના સસરા, સાંતલપુર નિવાસી સ્વ. દેવજીભાઈ નારણજીભાઈ રાજગોરના જમાઈ, સ્વ. ભરતભાઈ રાજગોર, પ્રદિપભાઈ રાજગોર, વંદનાબેન ભાસ્કરભાઈ પંડ્યાના બનેવીનું તા. 28ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા. 1ને સોમવારે સાંજે 4 થી 5 કલાકે રાધાકૃષ્ણ મંદિર, પરસોત્તમ ચોક, મોરબી ખાતે રાખ્યું છે.

- text