મોરબી નિવાસી મહેન્દ્રભાઈ બાલાશંકરભાઈ પંડ્યાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મહેન્દ્રભાઈ બાલાશંકરભાઈ પંડ્યા (ઉં.વ.૫૯) તે જગદીશભાઈ, પ્રજ્ઞાબેન શરદકુમાર મહેતા (રાજકોટ) અને નિરંજનાબેન નરેન્દ્રભાઈ રાવલ (રાજકોટ)ના ભાઈ તેમજ શ્રુતિબેન પ્રતીકકુમાર મહેતા (રાજકોટ) અને જીગરભાઈના પિતા તથા રતિલાલ હરિલાલ રાવલ (જીવાપર-ચકમપર)ના જમાઈ તા.૨૯ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧ ને સોમવારે સાંજે ૪ થી ૬ શ્રીરામ મહેલ મંદિર, દરબારગઢ ચોક મોરબી ખાતે રાખેલ છે. (મો.૯૭૨૬૯ ૧૫૩૨૧)

- text

- text