મોરબી નિવાસી મનસુખભાઈ દેવકરણભાઈ મૈજડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મનસુખભાઈ દેવકરણભાઈ મૈજડીયા (ઉ.વ.64) તે ગં.સ્વ. અનસોયાબેન મનસુખભાઈ મૈજડીયાના પતિ, યોગેશભાઈ મનસુખભાઈ મૈજડીયા, કેયુર મનસુખભાઈ મૈજડીયાના પિતા, સ્વ. રતિલાલભાઈ દેવકરણભાઈ મૈજડીયા, નરસિંહભાઈ દેવકરણભાઈ મૈજડીયા, સ્વ. જયંતિભાઈ દેવકરણભાઈ મૈજડીયાના ભાઈનું આજ રોજ તારીખ 29-3-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 1-4-2024 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે ગુરૂ લાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text