મોરબી : મોડપર નિવાસી જશુભા ઝાલાનું અવસાન

મોરબી : મોડપર નિવાસી જશુભા નાથુભા ઝાલા તે ધર્મેન્દ્રસિંહ જશુભા ઝાલા (ગોંડલ), નરેન્દ્રસિંહ જશુભા ઝાલા (ગોંડલ), જયપાલસિંહ જશુભા ઝાલા (મોડપર)ના પિતા, મહેન્દ્રસિંહ નાથુભા ઝાલા...

મોરબી નિવાસી ભગવાનજીભાઈ ઘોડાસરાનું અવસાન

મોરબી : મૂળ ખાનપર મોરબી નિવાસી ભગવાનજીભાઈ રાઘવજીભાઈ ઘોડાસરા (ઉં.વ. 58) તે નરભેરામભાઈ રાઘવજીભાઈ ઘોડાસરાના ભાઈ, દિવ્યેશભાઈ ભગવાનજીભાઈ ઘોડાસરાના પિતાનું તારીખ 1-4-2024 ને સોમવારના...

હળવદ નિવાસી વાસુદેવભાઈ છનારીયાનું અવસાન

હળવદ : મૂળ મેરૂપર હાલ હળવદ નિવાસી વાસુદેવભાઈ અંબારામભાઈ છનારીયા તે વિજેન્દ્રભાઈ અંબારામભાઈ છનારીયા (મો.નં. 6355759670)ના ભાઈ, ધ્રુવભાઈ વાસુદેવભાઈ છનારીયા (મો.નં. 6353170032)ના પિતાનું તારીખ...

વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયાનું અવસાન

મોરબી : વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયા તે માવજીભાઈ,જયાબેનના પુત્ર, શૈલેષભાઈ, રાજેશભાઈના ભાઈનું તા. 1ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ને ગુરૂવારે...

મોરબી નિવાસી હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયાનું અવસાન

મોરબી : હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયા (ઉ.વ.62) તે ગોરધનભાઈ (9825495616), રતિલાલભાઈ (9687670675), નરભેરામભાઈ (9687670577) ના ભાઈ, ધવલભાઈ (9913625008) ના પિતાનું તા. 31ને રવિવારના અવસાન થયું...

મોરબી નિવાસી મનોજભાઈ પુષ્કરભાઈ દવેનું અવસાન

  મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ મનોજભાઈ પુષ્કરભાઈ દવે (ઉ.વ.55) તે પુષ્કરભાઈ મોહનભાઈ દવેનાં પુત્ર, નીમેષભાઈ, નીખીલભાઈ, કલ્પનાબેન નાં ભાઈ, ભરતભાઈ ઓઝાના સાળાનું...

મોરબી : ચેતનાબેન મનુભાઈ ભદ્રાનું અવસાન

મોરબી : ચેતનાબેન મનુભાઈ ભદ્રા (ઉ.વ.62) તે મનુભાઈ દેવુભાઈ ભદ્રાના પત્ની, જયેશભાઈ મનુભાઈ ભદ્રા, દિલીપ મનુભાઈ ભદ્રાના માતૃશ્રી, શોભરાજભાઈ દેવુભાઈ ભદ્રા, જગદીશભાઈ દેવુભાઈ ભદ્રા,...

ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલાનું અવસાન

મોરબી : ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલા(ઉ.વ.55) તે મનજીભાઈ ચકુભાઈ કાચરોલાના પુત્ર ,ચંદ્રેશ દલસુખભાઈ કાચરોલા, મૌલિક દલસુખભાઈ કાચરોલાના પિતા, રવજીભાઈ મનજીભાઈ કાચરોલા, નરેન્દ્રભાઈ મનજીભાઈ...

જોડિયાના અંબાલા નિવાસી મણીરામ કુબાવતનું અવસાન

મોરબી : જોડિયા તાલુકાના અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવત (ઉ.વ.૭૩) તે પરેશભાઈ કુબાવત અને દિનેશભાઈ કુબાવતના પિતા તેમજ રઘુરામભાઈ કુબાવતના ભાઈનું તા.૩૦ના રોજ અવસાન...

મોરબી નિવાસી કસ્તુરબેન લોદરિયાનું અવસાન

મોરબી: લોદરિયા કસ્તુરબેન મહાદેવભાઈ ઉંમર વર્ષ 85 તારીખ 31/03/2024 ને ફાગણ વદ 6 ને રવિવારના રોજ રામ ચરણ પામેલા છે. તેમની ઉતરક્રિયા તારીખ 8/04/2024...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...