હળવદ નિવાસી વાસુદેવભાઈ છનારીયાનું અવસાન

- text


હળવદ : મૂળ મેરૂપર હાલ હળવદ નિવાસી વાસુદેવભાઈ અંબારામભાઈ છનારીયા તે વિજેન્દ્રભાઈ અંબારામભાઈ છનારીયા (મો.નં. 6355759670)ના ભાઈ, ધ્રુવભાઈ વાસુદેવભાઈ છનારીયા (મો.નં. 6353170032)ના પિતાનું તારીખ 31-3-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-4-2024 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સાંનિધ્ય બંગ્લોઝ-1, રાણેકપર રોડ, હળવદ ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. રમેશભાઈ મોહનભાઈ છનારિયા (મો.નં. 9825347117)..

- text