મોરબી નિવાસી ભગવાનજીભાઈ ઘોડાસરાનું અવસાન

- text


મોરબી : મૂળ ખાનપર મોરબી નિવાસી ભગવાનજીભાઈ રાઘવજીભાઈ ઘોડાસરા (ઉં.વ. 58) તે નરભેરામભાઈ રાઘવજીભાઈ ઘોડાસરાના ભાઈ, દિવ્યેશભાઈ ભગવાનજીભાઈ ઘોડાસરાના પિતાનું તારીખ 1-4-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-4-2024 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન સતનામ રેસિડેન્સી, સત્કાર પાર્ટી પ્લોટ, કામધેનું સામે, દલવાડી સર્કલ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પ્રભુભાઈ રામજીભાઈ ઘોડાસરા, દિલીપભાઈ દેવકરણભાઈ ઘોડાસરા, યોગેશભાઈ પ્રભુભાઈ ઘોડાસરા, પંકજભાઈ નરભેરામભાઈ ઘોડાસરા, વિકાસભાઈ યોગેશભાઈ ઘોડાસરા, મિલનભાઈ દિલીપભાઈ ઘોડાસરા, દર્શિતભાઈ યોગેશભાઈ ઘોડાસરા.

- text

- text