મોરબી : મીનાબેન કૌશિકભાઈ પનારાનું અવસાન
મોરબી : મીનાબેન કૌશિકભાઈ પનારા, તે કિશનભાઈ (98256 44528) કૌશિકભાઈ પનારાના માતુશ્રી તથા મિહિર અને ફાલ્ગનીના દાદીનું તા. 11/01/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે....
મોરબી : ચંદ્રિકાબેન પ્રાણલાલ તલસાણીયાનું અવસાન
મોરબી : મૂળ રાજાવડલા હાલ મોરબી નિવાસી ગુર્જર સુથાર ચંદ્રિકાબેન પ્રાણલાલ (બટુકભાઈ) તલસાણીયા (ઉ.વ. 60), તે પ્રાણલાલ જીવાભાઇના પત્ની, જીગ્નેશભાઈ, જયેશભાઇ અને જસ્મીનભાઈના માતુશ્રી,...
મોરબી : મનુભાઈ પી. ખરચરીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મનુભાઈ પી. ખરચરીયા (ઉ.વ. 75), તે રમેશભાઈના મોટા ભાઈ, આનંદભાઈ, અજયભાઈ, કેતનભાઈ, હિતેશભાઈ, નીલમબેન અને હેતલબેનના પિતાનું તા. 09/01/2021ને શનિવારના...
મોરબી : યોગેશભાઈ ભાણજીભાઈ વાંઢુંચાનું અવસાન
મોરબી : મોરબીના નાની વાવડી ગામવાળા કચ્છી ભાટીયા યોગેશભાઈ ભાણજીભાઈ વાંઢુંચા તે કૈલાસભાઈ, સ્વ.મુકેશભાઈ, આશાબેન રણજીતભાઈ ગાજરીયા (અંજાર) ના નાનાભાઈનું તા.8 ના રોજ અવસાન...
નસીતપર: નાનચંદભાઈ મગનભાઈ મહેતાનું નિધન: ટેલિફોનિક બેસણું:
નસીતપર: નાનચંદભાઈ મગનભાઈ મહેતા ઉં.વ. 93 તે, ભરતભાઇ (મો.નં. 9879574600), જીતેન્દ્રભાઈ (મો.નં. 9316755987)ના પિતા તથા સિન્ડિકેટ બેંક વાળા અશોકભાઈ મહેતા (મો.નં. 9879009539)ના કાકાનું તારીખ...
મોરબી : યોગેશભાઈ ભાણજીભાઈ વાંઢુચાનું અવસાન
મોરબી : મોરબીના નાની વાવડી ગામવાળા કચ્છી ભાટીયા યોગેશભાઈ ભાણજીભાઈ વાંઢુંચા તે કૈલાસભાઈ, સ્વ.મુકેશભાઈ, આશાબેન રણજીતભાઈ ગાજરીયા (અંજાર) ના નાનાભાઈનું તા.8 ના રોજ અવસાન...
હડમતિયા : કાન્તાબેન ઉદેસિંહ ડોડીયાનું નિધન
હડમતિયા : કાન્તાબેન ઉદેસિંહ ડોડીયા ઉં.વ.80 તે, સ્વ. ઉદેસિંહ અમરસિંહ ડોડીયાના પત્ની તેમજ અજીતસિંહ (જયહિંદ, સાંજસમાચાર પત્રકાર રાજકોટ), જીતેન્દ્રસિંહ, દિનેશસિંહ (SCA- સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયશન)ના...
કલ્યાણપર : ગંગાબેન ડાહ્યાભાઇ વાધરિયાનું નિધન
કલ્યાણપર: ટંકારાના કલ્યાણપર નિવાસી ગંગાબેન ડાહ્યાભાઈ વાઘરીયા (ઉં.વ. 91)તે, સ્વ.ડાહ્યાભાઈ રામજીભાઈ વાધરિયાના પત્નિ તથા ગણેશભાઇ અને પ્રવિણભાઈના માતાનું તારીખ ૮/૧/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયું...
વાંકાનેર : રંજનબેન કિશોરચંદ્ર શાહનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી રંજનબેન કિશોરચંદ્ર શાહ (ઉંમર વર્ષ 77), તે સ્વ.કિશોરચંદ્ર અમૃતલાલ શાહના ધર્મપત્ની તેમજ અમિત શાહના માતૃશ્રી અને શીતલબેનના સાસુનું તારીખ 7-...
બરવાળા : પરબતભાઇ જીવણભાઈ ખાંભલાનું અવસાન
મોરબી : બરવાળા નિવાસી પરબતભાઇ જીવણભાઈ ખાંભલા, તે રણછોડભાઈ અને રઘુભાઈના ભાઈ, નાનજીભાઈ, રતાભાઈ અને મોનાભાઈના ભત્રીજા તેમજ ધાર્મિકના પિતા તા. 05/01/2021ને મંગળવારના રોજ...