મોરબી : રાજપર નિવાસી શાંતાબેન મારવણિયાનું અવસાન

- text


મોરબી : રાજપર નિવાસી શાંતાબેન મગનભાઈ મારવણિયા તે મનહરભાઈ મગનભાઈ મારવણિયા, મહેશભાઈ મગનભાઈ મારવણિયા (મો.નં. 9714627888)ના માતાનું તારીખ 7-4-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-4-2024 ને સોમવારે બપોરે 3 થી 5 કલાકે મુ. રાજપર, પટેલ સમાજ વાડી યુનિટ-2 ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. ગોકાળભાઈ લવજીભાઈ (9714285150), મહાદેવભાઈ નાગજીભાઈ (મો.નં. 9925725582)..

- text

- text