મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી બચુભાઈ કંડીયાનું અવસાન 

- text


મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી બચુભાઈ ચતુરભાઈ કંડીયા (ઉં. વ. 83) તે ચંદુલાલ બચુભાઈ કંડીયા (મો. નં. 94267 85987), મહિપતભાઈ બચુભાઈ કંડીયા (મો. નં. 99248 23836), હર્ષદભાઈ બચુભાઈ કંડીયા (મો. નં. 94285 67231)ના પિતાનું તારીખ 6-4-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-4-2024 ને મંગળવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન જેતપર (મચ્છુ) મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે.

- text

- text