Avsannondh & BesnuMorbi મોરબી : લાલપર નિવાસી નાજાભાઈ બાર (રબારી)નું અવસાન By Admin - 07/04/2024 at 8:14 pm Share on Facebook Tweet on Twitter - text મોરબી : લાલપર નિવાસી નાજાભાઈ આંબાભાઈ બાર (રબારી) (ઉં. વ. 75)નું તારીખ 7-4-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-4-2024 ને સોમવારે સાંજે 6 થી 8 કલાકે તેમના નિવાસસ્થાન લાલપર મુકામે રાખવામાં આવ્યું છે. - text - text