મોરબી : લાલપર નિવાસી નાજાભાઈ બાર (રબારી)નું અવસાન 

- text


મોરબી : લાલપર નિવાસી નાજાભાઈ આંબાભાઈ બાર (રબારી) (ઉં. વ. 75)નું તારીખ 7-4-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-4-2024 ને સોમવારે સાંજે 6 થી 8 કલાકે તેમના નિવાસસ્થાન લાલપર મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text