મૂળ કુંતાસી નિવાસી કસ્તુરબેન કુંડારિયાનું અવસાન

- text


મોરબી : મૂળ કુંતાસી નિવાસી કસ્તુરબેન ભવાનભાઈ કુંડારીયા (ઉં. વ. 94) તે આંબાભાઈ ભવાનભાઈ કુંડારિયા, ભાણજીભાઈ ભવાનભાઈ કુંડારિયા, નરભેરામભાઈ ભવાનભાઈ કુંડારિયાના માતાનું તારીખ 7-4-2024 ને રવિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-4-2024 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે ગોકુલ ફાર્મ, ધુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text