મૂળ જેતપરના મોરબી નિવાસી જસમતભાઈ જાકાસણીયાનું અવસાન

- text


મોરબી: જસમતભાઈ ખીમજીભાઈ જાકાસણીયા તે ગં.સ્વ. રમીલાબેન જાકાસણીયાના પત્ની, ભાવિનભાઈ જાકાસણીયાના પિતા, અ.સૌ. અલ્પાબેન જાકાસણીયાના સસરા, કુ.ધ્રુવીબેન અને વ્યોમ જાકાસણીયાના દાદા, સ્વ. ચતુરભાઈ જાકાસણીયાના અને ગોરધનભાઈ જાકાસણીયાના ભાઈનું તારીખ 8 એપ્રિલ 2024ને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું 11 એપ્રિલ 2024ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે શિવ હોલ, શનાળા રોડ, મોરબી તેમજ સાંજે 5 થી 6:30 કલાકે શ્રીજી વાડી, જેતપર (મચ્છુ) પર રાખવામાં આવ્યું છે. નોંધ : લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

- text