મોરબી : શનાળા નિવાસી તુલસીભાઈ વાઘેલાનું અવસાન

- text


મોરબી : મૂળ ભીમકટા હાલ મોરબીના શનાળા નિવાસી તુલસીભાઈ વાઘેલા (ઉં.વ. 57) તે સંજયભાઈ વાઘેલા (મો.નં. 7069922253), ધર્મેન્દ્રભાઈ વાઘેલા (મો.નં. 7984669828)ના પિતાનું તારીખ 5-4-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતની શોક સભા તારીખ 8-4-2024 ને સોમવારના રોજ સવારે 9 થી બપોરે 11 કલાક દરમિયાન લાયન્સનગર, શનાળા, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text