મોરબી નિવાસી ગૌરીબેન ભાણજીભાઈ થડોદાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ગૌરીબેન ભાણજીભાઈ થડોદાનું તા.3 એપ્રિલના અવસાન થયું છે. સદગતનું બેસણું તા.5ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે સંતકૃપા પેલેસ, રવાપર ઘુનડા રોડ, શક્તિ ટાઉનશીપ સામે, કુળદેવી પાન પાછળ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text