મોરબી : ચેતનાબેન મનુભાઈ ભદ્રાનું અવસાન

- text


મોરબી : ચેતનાબેન મનુભાઈ ભદ્રા (ઉ.વ.62) તે મનુભાઈ દેવુભાઈ ભદ્રાના પત્ની, જયેશભાઈ મનુભાઈ ભદ્રા, દિલીપ મનુભાઈ ભદ્રાના માતૃશ્રી, શોભરાજભાઈ દેવુભાઈ ભદ્રા, જગદીશભાઈ દેવુભાઈ ભદ્રા, છગનભાઈ દેવુભાઈ ભદ્રાના ભાભીનુ તા:01ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.02ને મંગળવારના રોજ સાંજે 5:00 થી 6:00 દરજીની વાડી, લખધીરવાસ‌ ચોક પાસે, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text