માળિયાના તરઘરી ગામનો છાત્ર જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ઉત્તીર્ણ 

- text


માળિયા : માળિયા તાલુકાના તરઘરી ગામના સતીષભાઈ પરમારનો પુત્ર સુમિત પરમાર જવાહર નવોદય વિદ્યાલય તથા બાલાચડી સૈનિક સ્કૂલ (JNV)ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે. સુમિત હાલ નચિકેતા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. તેને આ પરીક્ષા પાસ કરી શાળા તથા પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું હોય, ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે.

- text

- text