જોડિયાના અંબાલા નિવાસી મણીરામ કુબાવતનું અવસાન

- text


મોરબી : જોડિયા તાલુકાના અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવત (ઉ.વ.૭૩) તે પરેશભાઈ કુબાવત અને દિનેશભાઈ કુબાવતના પિતા તેમજ રઘુરામભાઈ કુબાવતના ભાઈનું તા.૩૦ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૧ ને સોમવારે સદગતના નિવાસસ્થાને ગામ અંબાલા, તાલુકો જોડિયા ખાતે રાખેલ છે.પરેશભાઈ કુબાવત(૯૯૭૮૫ ૬૪૨૨૨) રઘુરામભાઈ કુબાવત(૯૮૭૯૨ ૩૩૦૯૦)

- text

- text