ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલાનું અવસાન

- text


મોરબી : ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલા(ઉ.વ.55) તે મનજીભાઈ ચકુભાઈ કાચરોલાના પુત્ર ,ચંદ્રેશ દલસુખભાઈ કાચરોલા, મૌલિક દલસુખભાઈ કાચરોલાના પિતા, રવજીભાઈ મનજીભાઈ કાચરોલા, નરેન્દ્રભાઈ મનજીભાઈ કાચરોલા, મહેશભાઈ મનજીભાઈ કાચરોલા, સુરેશભાઈ મનજીભાઈ કાચરોલાના ભાઈનું તા. 1નાં રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 05ને શુક્રવારનાં રોજ બપોર 3:00 થી 6:00 કલાકે ખરેડા ખાતેના નિવાસસ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text