મોરબી નિવાસી કસ્તુરબેન લોદરિયાનું અવસાન

- text


મોરબી: લોદરિયા કસ્તુરબેન મહાદેવભાઈ ઉંમર વર્ષ 85 તારીખ 31/03/2024 ને ફાગણ વદ 6 ને રવિવારના રોજ રામ ચરણ પામેલા છે. તેમની ઉતરક્રિયા તારીખ 8/04/2024 ને સોમવારે રાખેલ છે. લી.બાલુભાઈ મહાદેવભાઈ લોદરિયા (પુત્ર), કંચનબેન બાલુભાઈ લોદરિયા (પુત્રવધુ), જ્યંતીલાલ મહાદેવભાઈ લોદરિયા (પુત્ર), વિમલ બાલુભાઈ લોદરિયા (પૌત્ર), કિરણ વિમલ લોદરિયા (પૌત્રવધુ)

- text