વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયાનું અવસાન

- text


મોરબી : વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયા તે માવજીભાઈ,જયાબેનના પુત્ર, શૈલેષભાઈ, રાજેશભાઈના ભાઈનું તા. 1ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ને ગુરૂવારે સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજવાડી, મુ.વાઘગઢ, તા. જી. મોરબી ખાતે રાખ્યું છે. (9825490915, 9662391981)

- text

- text