મોરબી નિવાસી મનોજભાઈ પુષ્કરભાઈ દવેનું અવસાન

- text


 

મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ મનોજભાઈ પુષ્કરભાઈ દવે (ઉ.વ.55) તે પુષ્કરભાઈ મોહનભાઈ દવેનાં પુત્ર, નીમેષભાઈ, નીખીલભાઈ, કલ્પનાબેન નાં ભાઈ, ભરતભાઈ ઓઝાના સાળાનું તા. 1ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ને ગુરૂવારે સાંજે 5 થી 6 કલાકે શ્રીમાળી બ્રાહ્મણ ભોજનશાળા, સુથાર શેરી, નાની બજાર, મોરબી ખાતે રાખ્યું છે.

- text