મોરબી નિવાસી હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયાનું અવસાન

- text


મોરબી : હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયા (ઉ.વ.62) તે ગોરધનભાઈ (9825495616), રતિલાલભાઈ (9687670675), નરભેરામભાઈ (9687670577) ના ભાઈ, ધવલભાઈ (9913625008) ના પિતાનું તા. 31ને રવિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ને ગુરૂવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાને, મુ.શિવનગર (પંચાસર) ખાતે રાખ્યું છે.

- text

- text