મોરબી નિવાસી હર્ષદભાઈ રાજાનુ અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રાજા મેડિકલ સ્ટોર વાળા ઠા.હર્ષદભાઈ ધીરજલાલ રાજા (ઉ.વ.૬૭) તે ઠા.સ્વ.ધીરજલાલ દેવશીભાઇ રાજાના પુત્ર, મહેશભાઈ રાજા (લોહાણા મહાજન), હિમાંશુભાઈ રાજા (જામનગર), ડૉ. સતિષભાઈ રાજા (વેરાવળ) તથા સ્વ. સુધાબેન યાજ્ઞિકભાઈ વિઠ્ઠલાણી (કેશોદ વાળા)ના ભાઈ, ટ્વિંકલ ખેતાણી (રાજકોટ) તથા રીના સંઘાણીના પિતા, હેમાંગકુમાર ખેતાણી (રાજકોટ), કમલેશકુમાર સંઘાણીના સસરા અને વાંકાનેર વાળા ભાઇલાલભાઈ પેંડાવાળાના જમાઈનું તારીખ 24/3/2024ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.28/3/2024ને ગુરૂવારના રોજ સાંજે 4:30 થી 6:00 વાગ્યા સુધી શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text