મોરબી નિવાસી મહેન્દ્રભાઈ બાલાશંકરભાઈ પંડ્યાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મહેન્દ્રભાઈ બાલાશંકરભાઈ પંડ્યા (ઉં.વ.૫૯) તે જગદીશભાઈ, પ્રજ્ઞાબેન શરદકુમાર મહેતા (રાજકોટ) અને નિરંજનાબેન નરેન્દ્રભાઈ રાવલ (રાજકોટ)ના ભાઈ તેમજ...

મોરબી નિવાસી મનસુખભાઈ દેવકરણભાઈ મૈજડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મનસુખભાઈ દેવકરણભાઈ મૈજડીયા (ઉ.વ.64) તે ગં.સ્વ. અનસોયાબેન મનસુખભાઈ મૈજડીયાના પતિ, યોગેશભાઈ મનસુખભાઈ મૈજડીયા, કેયુર મનસુખભાઈ મૈજડીયાના પિતા, સ્વ. રતિલાલભાઈ દેવકરણભાઈ...

મોરબી નિવાસી કાન્તાબેન હરિભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી આદ્રોજા કાન્તાબેન (ઉ.વ.75) તે હરિભાઈ ભગવાનજીભાઈ આદ્રોજાના પત્નિ, રાજેશભાઈના માતા, મંથન અને ખુશના દાદીમાનું તા. 27ને બુધવારે અવસાન થયું છે....

મોરબી : પ્રભુભાઈ કુંવરજીભાઇ ઘોડાસરાનું નિધન

મોરબી : મૂળ ખાનપર હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ કુંવરજીભાઈ ઘોડાસરા (ઉ.વ.69)નું તા.27ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.29ને શુક્રવારે સવારે 8થી 10 ક્રિસ્ટલ...

મોરબી નિવાસી મહેન્દ્રભાઈ મીરાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મહેન્દ્રભાઈ મોહનલાલ મીરાણી (ઉં.વ. 66) તે સ્વ. મોહનલાલ મોતીભાઈ મીરાણીના પુત્ર, સ્વ. મહેશભાઈ, સ્વ. કિશોરભાઈના નાનાભાઈનું તારીખ 24-3-2024 ને રવિવારના...

સજનપર નિવાસી સાગર કાંતિલાલ ભાલોડિયાનું અવસાન

ટંકારા : સાગર કાંતિલાલ ભાલોડિયા (ઉ.વ.20) તે કાંતિલાલ બચુભાઇ ભાલોડિયાના પુત્ર, વિનોદભાઈ બચુભાઇ ભાલોડિયાના ભત્રીજા તથા ધવલ કાંતિલાલ ભાલોડિયાના ભાઈનું તા.25ના રોજ અવસાન થયેલ...

મોરબી નિવાસી હર્ષદભાઈ રાજાનુ અવસાન

મોરબી : મોરબી નિવાસી રાજા મેડિકલ સ્ટોર વાળા ઠા.હર્ષદભાઈ ધીરજલાલ રાજા (ઉ.વ.૬૭) તે ઠા.સ્વ.ધીરજલાલ દેવશીભાઇ રાજાના પુત્ર, મહેશભાઈ રાજા (લોહાણા મહાજન), હિમાંશુભાઈ રાજા (જામનગર),...

મોરબી નિવાસી જ્યોતિબેન મહેતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જ્યોતિબેન રાકેશભાઈ મહેતા તે રાકેશભાઈ હિરાલાલ મહેતા (મો.નં. 9879125336)ના પત્ની, સ્વ. હિરાલાલ અમરચંદ મહેતા (સોપારીવાળા) અને ગં.સ્વ. પુષ્પાબેન હિરાલાલ મહેતાના...

મોરબી નિવાસી ભુરાભાઈ ભગવાનભાઈ હુલાણીનું અવસાન 

મોરબી : મુળ જુના દેવળીયા હાલ મોરબી નિવાસી ભુરાભાઈ ભગવાનભાઈ હુલાણી (ઉ.વ.73) તે પ્રકાશભાઈ, રાજેશભાઈના પિતા, બાવલભાઈના ભાઈ, પંકજભાઈના કાકાનું તા. 25ને સોમવારે અવસાન...

મોરબી નિવાસી જયસુખભાઈ મયાશંકર દવેનું અવસાન 

મોરબી : મૂળ બોડી ઘોડી હાલ મોરબી નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ દવે જયસુખભાઈ મયાશંકર (ઉ.વ.79) તે સ્વ. વસંતભાઈ, સ્વ. અમૃતલાલ, સ્વ. કાંતિભાઈના ભાઈ, રવીન્દ્રભાઈ (9099702007),...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: અદેપર પ્રા. શાળામાં વિદાય સમારંભ યોજાયો

Morbi: આજરોજ શ્રી અદેપર પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8નાં બાળકોનો શાળામાં અભ્યાસ પૂર્ણ થતાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ તકે શાળા સ્ટાફ પરિવાર તરફથી...

મોરબીમા બાળકને હેરાન કરવાની ના પાડનાર યુવાનની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ

મોરબી : મોરબીમાં નાના બાળકને હાથ મરડી હેરાન કરતા યુવાનને ટપારનાર યુવાન ઉપર હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરી હત્યા કરનાર શખ્સને નામદાર મોરબી...

Morbi: પોસ્ટલ બેલેટથી મતદાન કરતા મોરબી કલેક્ટર કે.બી. ઝવેરી

Morbi: મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ લોકશાહીના પર્વમાં સહભાગી બની મોરબીમાં પોલિટેકનિક કોલેજ ઘુંટુ ખાતે ઉભા કરાયેલા ફેસિટિલેશન સેન્ટર ખાતે મતદાન...

Morbi: ભણતર સાથે ગણતર! લાલપરની નવદીપ વિદ્યાલયની મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ

  Morbi: આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં 7મેનાં રોજ મતદાન યોજાનાર છે ત્યારે મોરબી જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ...