મોરબી નિવાસી જ્યોતિબેન મહેતાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જ્યોતિબેન રાકેશભાઈ મહેતા તે રાકેશભાઈ હિરાલાલ મહેતા (મો.નં. 9879125336)ના પત્ની, સ્વ. હિરાલાલ અમરચંદ મહેતા (સોપારીવાળા) અને ગં.સ્વ. પુષ્પાબેન હિરાલાલ મહેતાના પુત્રવધુ, સિદ્ધાર્થ રાકેશભાઈ મહેતા (મો.નં. 7700064650), ડિમ્પલબેન અતુલકુમાર ગોહેલના માતા તથા વૃશાલી સિદ્ધાર્થભાઈ મહેતાના સાસુનું તારીખ 23-3-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા 28-3-2024 ને ગુરુવારે સવારે 10-30 થી 11-30 કલાકે દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી, બેંક ઓફ બરોડાની સામે, યુનિટ-1, સરદાર રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે.

- text

- text