મોરબી નિવાસી ભુરાભાઈ ભગવાનભાઈ હુલાણીનું અવસાન 

- text


મોરબી : મુળ જુના દેવળીયા હાલ મોરબી નિવાસી ભુરાભાઈ ભગવાનભાઈ હુલાણી (ઉ.વ.73) તે પ્રકાશભાઈ, રાજેશભાઈના પિતા, બાવલભાઈના ભાઈ, પંકજભાઈના કાકાનું તા. 25ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા. 28ને ગુરૂવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન હરિકૃપા હાઈટ્સ- A, પ્રભુકૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર, મોરબી ખાતે રાખ્યું છે. લૌકીક પ્રથા બંધ રાખવામાં આવી છે.

- text

- text