મોરબી નિવાસી મહેન્દ્રભાઈ મીરાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મહેન્દ્રભાઈ મોહનલાલ મીરાણી (ઉં.વ. 66) તે સ્વ. મોહનલાલ મોતીભાઈ મીરાણીના પુત્ર, સ્વ. મહેશભાઈ, સ્વ. કિશોરભાઈના નાનાભાઈનું તારીખ 24-3-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતની તમામ લૌકિક ક્રિયા બંધ રાખવામાં આવી છે.

- text