મોરબી નિવાસી કાન્તાબેન હરિભાઈ આદ્રોજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી આદ્રોજા કાન્તાબેન (ઉ.વ.75) તે હરિભાઈ ભગવાનજીભાઈ આદ્રોજાના પત્નિ, રાજેશભાઈના માતા, મંથન અને ખુશના દાદીમાનું તા. 27ને બુધવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 30ને શનિવારે સવારે 8 થી 10 કલાકે આદર્શ સ્કૂલ, ન્યૂ આદર્શ સોસાયટી, સરદારબાગ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text