જેતપર નિવાસી ધીરજબેન રામજીભાઈ વાણિયાનું અવસાન

મોરબી : જેતપર નિવાસી ધીરજબેન રામજીભાઈ વાણિયા ( રાવળદેવ) તે રામજીભાઈ દેવજીભાઈ વાણિયાના પત્ની, ધર્મેન્દ્રભાઈ તથા રાજેશભાઈના માતૃશ્રીનું તા. 4ના રોજ અવસાન થયેલ છે....

મોરબી નિવાસી રાજેશભાઈ ભેંસદડિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રાજેશભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા (ઉં.વ. 45) તે ગંગારામભાઈ માવજીભાઈ ભેંસદડિયા, સવિતાબેન ગંગારામભાઈ ભેંસદડિયાના પુત્ર, દલપતભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા (મો.નં. 9978182938), દિનેશભાઈ ગંગારામભાઈ...

મોરબી નિવાસી વિણાબેન છનિયારાનું અવસાન

મોરબી : વિણાબેન વસંતભાઈ છનિયારા તે વસંતભાઈ ધનજીભાઈ છનિયારા (97279 80299) (વિજય ટોકિઝ)ના પત્ની, મયુરભાઈ (81409 64000), વિકીભાઈ (99253 62565)ના માતા, ખેલશંકરભાઈ જોશીના પુત્રીનું...

મોરબી નિવાસી ભાણજીભાઈ પરમારનું અવસાન

મોરબી : ભાણજીભાઈ કાનજીભાઈ પરમાર તે ડો.એમ.બી. પરમાર (98257 64002) તથા ચંદ્રકાન્ત બી. પરમાર (96625 11027)ના પિતાનું તારીખ 4/10/2023ના રોજ અવસાન થયું છે. જેમનું...

નીચી માંડલ નિવાસી ભુદરભાઈ રતુભાઈ કુંડારીયાનું અવસાન 

મોરબી : નીચી માંડલ નિવાસી ભુદરભાઈ રતુભાઈ કુંડારીયા (ઉ.વ.80) તે મગનભાઈ, ગોવિંદભાઈના ભાઈ, વિનોદભાઈના પિતાનું તા. 4 ને બુધવારે અવસાન થયું છે. સદગતની લૌકિક...

ગાંધીનગર નિવાસી અલ્પેશભાઈ કરમશીભાઈ ઘોડાસરાનું અવસાન 

મોરબી : ઘોડાસરા અલ્પેશકુમાર તે સ્વ. કરમશીભાઈ રતિલાલ ઘોડાસરા, ગં.સ્વ.હેમલતાબેન કરમશીભાઈ ઘોડાસરાના પુત્ર, અજયભાઈ (9099052125) , અલ્પાબેન અમૃતલાલ છત્રોલાના ભાઈ, હેમાક્ષીબેનના પતિ, કવનભાઈ (9737199220),...

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી રણછોડભાઈ અમૃતિયાનું અવસાન

મોરબી : જેતપુર (મચ્છુ) નિવાસી રણછોડભાઈ દામોદરભાઈ અમૃતિયા (ઉં.વ. 78) તે ભરતભાઈ રણછોડભાઈ અમૃતિયા (મો.નં. 9725117558)ના પિતા, સ્વ. લાલજીભાઈ દામોદરભાઈ અમૃતિયા (ચૌધરી હાઈસ્કૂલ- રાજકોટ),...

મોરબી : દક્ષાબેન ચંદુલાલ રવેશિયાનું અવસાન

મોરબી : મૂળ માધાપર (સામપર) હાલ મોરબી નિવાસી દક્ષાબેન (દયાબેન) ચંદુલાલ રવેશિયા ( ઉ.વ.69) તે ચંદુલાલ મનજીભાઈ રવેશિયાના પત્ની, મનીષભાઈ, ચેતનભાઈ, નીતાબેન વિમલકુમાર મીરાણી,...

મોરબી નિવાસી દિપકભાઈ બાવરવાનું અવસાન

મોરબી : દિપકભાઈ મોતીભાઈ બાવરવા (ઉ.વ.61) તે અર્ચનાબેન દીપકભાઈ બાવરવા (98258 24592)ના પતિ, ખુશ્બુ હિરેનભાઈ કાવરના પિતા, હિરેનભાઈ કાંતિભાઈ કાવરના સસરા, અનિલભાઈ મોતીભાઈ બાવરવા...

ધુનડા(સ.) નિવાસી મુળજીભાઈ રંગપરીયાનું અવસાન 

મોરબી : ધુનડા(સ.) નિવાસી મુળજીભાઈ પરસોતમભાઇ રંગપરીયા(ઉ.વ.89)નું તા. 30-09-2023 ને શનિવારના રોજ અવસાન થયેલ છે સદ્દગતની ઉત્તરક્રિયા અને પ્રસાદ તા. 9 ને સોમવારે સવારે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હરિપર ગામે લોકોને મતદાનનું મહત્વ સમજાવવા ચુનાવ પાઠશાળા યોજાઈ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...

મોરબીમાં રેલી-સભા સહિતના 85 કાર્યક્રમોને ચૂંટણીતંત્રની મંજૂરી

મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનો દબદબો

બી.કોમ. સેમેસ્ટ-1નું 97 ટકા પરિણામ, અંગ્રેજી માધ્યમમાં 100 ટકા પરિણામ Morbi: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 (NEP - 2023)નું યુનિવર્સિટીનું ઓલઓવર 56%...

Morbi: 30 એપ્રિલે વિનોદ ચાવડાનો મોરબીમાં રોડ-શો યોજાશે

ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધી યોજાશે રોડ-શો Morbi: મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ પ્રચારમાં તેમની તમામ તાકાત કામે લગાવી દીધી છે....