મોરબી નિવાસી રાજેશભાઈ ભેંસદડિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રાજેશભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા (ઉં.વ. 45) તે ગંગારામભાઈ માવજીભાઈ ભેંસદડિયા, સવિતાબેન ગંગારામભાઈ ભેંસદડિયાના પુત્ર, દલપતભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા (મો.નં. 9978182938), દિનેશભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા (મો.નં. 7226842222)ના ભાઈ, જય રાજેશભાઈ ભેંસદડિયા, યશ રાજેશભાઈ ભેંસદડિયાના પિતા, વૈભવ દલપતભાઈ ભેંસદડિયાના કાકાનું તારીખ 6-10-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 7-10-2023 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે ભરતનગર-2 સોસાયટી, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી મુકામે અને બપોરે 3 થી 5 કલાકે જયનગર (સાવડી) તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.

- text

- text