મોરબી નિવાસી વિણાબેન છનિયારાનું અવસાન

- text


મોરબી : વિણાબેન વસંતભાઈ છનિયારા તે વસંતભાઈ ધનજીભાઈ છનિયારા (97279 80299) (વિજય ટોકિઝ)ના પત્ની, મયુરભાઈ (81409 64000), વિકીભાઈ (99253 62565)ના માતા, ખેલશંકરભાઈ જોશીના પુત્રીનું તારીખ 4/10/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 7/10/2023 ને શનિવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાકે દેશળદેવ હોલ, ઝૂલતા પુલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text