નીચી માંડલ નિવાસી ભુદરભાઈ રતુભાઈ કુંડારીયાનું અવસાન 

- text


મોરબી : નીચી માંડલ નિવાસી ભુદરભાઈ રતુભાઈ કુંડારીયા (ઉ.વ.80) તે મગનભાઈ, ગોવિંદભાઈના ભાઈ, વિનોદભાઈના પિતાનું તા. 4 ને બુધવારે અવસાન થયું છે. સદગતની લૌકિક ક્રિયા તા. 14ને શનિવારે રાખવામાં આવી છે.

- text

- text