Avsannondh & BesnuMorbi નીચી માંડલ નિવાસી ભુદરભાઈ રતુભાઈ કુંડારીયાનું અવસાન By Admin - 05/10/2023 at 3:21 pm Share on Facebook Tweet on Twitter - text મોરબી : નીચી માંડલ નિવાસી ભુદરભાઈ રતુભાઈ કુંડારીયા (ઉ.વ.80) તે મગનભાઈ, ગોવિંદભાઈના ભાઈ, વિનોદભાઈના પિતાનું તા. 4 ને બુધવારે અવસાન થયું છે. સદગતની લૌકિક ક્રિયા તા. 14ને શનિવારે રાખવામાં આવી છે. - text - text