જેતપર નિવાસી ધીરજબેન રામજીભાઈ વાણિયાનું અવસાન

- text


મોરબી : જેતપર નિવાસી ધીરજબેન રામજીભાઈ વાણિયા ( રાવળદેવ) તે રામજીભાઈ દેવજીભાઈ વાણિયાના પત્ની, ધર્મેન્દ્રભાઈ તથા રાજેશભાઈના માતૃશ્રીનું તા. 4ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.9ને સોમવારના રોજ સવારે 9થી સાંજે 6 કલાકે ધાવડી માતાજી મંદિર, જેતપર મુકામે રાખેલ છે.

- text

- text