મોરબીમાં વિહિપ અને બજરંગદળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા નીકળી

- text


મોરબી : મોરબી શહેરમા વિશ્વ હિંદુ પરિષદ -બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું મહારાણા પ્રતાપ સર્કલ અને ઉમા ટાઉનશીપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં દુર્ગા વાહિનીની દિકરીઓ દ્વારા શૌર્યતા સાથે તલવારબાજીના રાસ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા હતા.

- text

- text