મોરબી : નરેશભાઈ પરસોત્તમભાઈ ભિલાનું અવસાન 

મોરબી : નરેશભાઈ પરસોત્તમભાઈ ભિલા (ઉ.વ.75) તે વારીજભાઈ નરેશભાઈ ભીલાના પિતા, પ્રાણજીવનભાઈ બાબુભાઇ ભિલા, ગોપાલભાઈ બાબુભાઇ ભિલા તથા કિશોરભાઈ બાબુભાઇ ભિલાના કાકાનું તા.10ને મંગળવારના...

મોરબી : દક્ષાબેન કિશનભાઈ વરમોરાનું અવસાન

મોરબી : દક્ષાબેન કિશનભાઈ વરમોરાનું તા.11ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.13ને શુક્રવારે સવારે 8થી 10 કલાકે લોટસ એ 3, ક્રિષ્ના સ્કૂલ સામે,...

મોરબીના માનસર નિવાસી નારણભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : મોરબીના માનસર નિવાસી નારણભાઈ જાદવજીભાઈ દેત્રોજા તે દિલીપભાઈ દેત્રોજાના પિતા, બેચરભાઈ તથા સ્વ. બાલુભાઈના ભાઈનું તારીખ 11-10-2023 ને બુધવારના રોજ અવસાન થયું...

મોરબી નિવાસી બેચરભાઈ વાલજીભાઈ બાવરવાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી બેચરભાઈ વાલજીભાઈ બાવરવા (ઉ.84) તે મનસુખભાઈના પિતા અને અભયભાઈ (95124 10700)ના દાદાનું તા.8ને રવિવારે અવસાન થયું છે.સદગતની ઉત્તરક્રિયા અને લૌકીક...

મોરબી નિવાસી જયાબેન રમણીકલાલ વોરાનું અવસાન 

મોરબી : મુળ મેઘપર નિવાસી હાલ મોરબી જયાબેન રમણીકલાલ વોરા (ઉ.વ.91) તે સ્વ. રમણીકલાલ મુળચંદભાઈ વોરાના પત્નિ, દિનેશભાઈ, મધુબેન ભીખુભાઈ મહેતા (વડોદરા), મીનાબેન વોરા...

મોરબી નિવાસી વિનુભાઇ મનુભાઈ ગોહેલનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી ગોહેલ વિનુભાઇ મનુભાઈ (ઉ.વ.67) તે પ્રતિકભાઈના પિતા તેમજ મહાદેવભાઈ, દિનેશભાઈ અને રાજુભાઈના ભાઈનું તા. 9ને સોમવારે અવસાન થયું છે. સદગતનું...

જેતપર નિવાસી ધીરજબેન રામજીભાઈ વાણિયાનું અવસાન

મોરબી : જેતપર નિવાસી ધીરજબેન રામજીભાઈ વાણિયા ( રાવળદેવ) તે રામજીભાઈ દેવજીભાઈ વાણિયાના પત્ની, ધર્મેન્દ્રભાઈ તથા રાજેશભાઈના માતૃશ્રીનું તા. 4ના રોજ અવસાન થયેલ છે....

મોરબી નિવાસી રાજેશભાઈ ભેંસદડિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રાજેશભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા (ઉં.વ. 45) તે ગંગારામભાઈ માવજીભાઈ ભેંસદડિયા, સવિતાબેન ગંગારામભાઈ ભેંસદડિયાના પુત્ર, દલપતભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા (મો.નં. 9978182938), દિનેશભાઈ ગંગારામભાઈ...

મોરબી નિવાસી વિણાબેન છનિયારાનું અવસાન

મોરબી : વિણાબેન વસંતભાઈ છનિયારા તે વસંતભાઈ ધનજીભાઈ છનિયારા (97279 80299) (વિજય ટોકિઝ)ના પત્ની, મયુરભાઈ (81409 64000), વિકીભાઈ (99253 62565)ના માતા, ખેલશંકરભાઈ જોશીના પુત્રીનું...

મોરબી નિવાસી ભાણજીભાઈ પરમારનું અવસાન

મોરબી : ભાણજીભાઈ કાનજીભાઈ પરમાર તે ડો.એમ.બી. પરમાર (98257 64002) તથા ચંદ્રકાન્ત બી. પરમાર (96625 11027)ના પિતાનું તારીખ 4/10/2023ના રોજ અવસાન થયું છે. જેમનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...

સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે સમર સેલ સ્પેશિયલ ઑફર, જેમાં 60% સુધીનું ડિસ્કાઉન્ટ,...

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌથી મોટી ઑફર સૌથી ઓછી કિંમત : અવિશ્વસનીય એક દીવસ ઑફર 1.5 ટન 5 સ્ટાર ઇનવર્ટર એસી સાથે વેક્યુમ ક્લીનર ફ્રી...