મોરબી નિવાસી બેચરભાઈ વાલજીભાઈ બાવરવાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી બેચરભાઈ વાલજીભાઈ બાવરવા (ઉ.84) તે મનસુખભાઈના પિતા અને અભયભાઈ (95124 10700)ના દાદાનું તા.8ને રવિવારે અવસાન થયું છે.સદગતની ઉત્તરક્રિયા અને લૌકીક તા. 19ને ગુરૂવારે ગોકુલ ફાર્મ, ક્રિષ્ના સ્કુલની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text