મોરબી નિવાસી જયાબેન રમણીકલાલ વોરાનું અવસાન 

- text


મોરબી : મુળ મેઘપર નિવાસી હાલ મોરબી જયાબેન રમણીકલાલ વોરા (ઉ.વ.91) તે સ્વ. રમણીકલાલ મુળચંદભાઈ વોરાના પત્નિ, દિનેશભાઈ, મધુબેન ભીખુભાઈ મહેતા (વડોદરા), મીનાબેન વોરા (મોરબી), પ્રફુલ્લાબેન મહાસુખભાઈ શાહ (રાજકોટ), જયશ્રીબેન સંજયભાઈ તુરખિયા (મુંબઈ), આશાબેન પંકજભાઈ શાહ (ચોટીલા)ના માતા, ઉષાબેન ડી. વોરાના સાસુ, ઓમના દાદી, મહાસુખભાઈ નીમચંદભાઈ વોરા, ભુપતભાઈ, હસમુખભાઈ, મયુરભાઈના કાકી, સ્વ. મુકુંદભાઈ રતીલાલ મહેતા અને પ્રકાશભાઈના બહેનનું તા. 10ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.12 ને ગુરૂવારે સવારે 9 થી 10 કલાકે અને પ્રાર્થનાસભા સવારે 10:30 થી 11:30 કલાકે સુમતિનાથ નગર, જૈન ઉપાશ્રય ખાતે રાખવામાં આવી છે.

- text

- text