મોરબીના માનસર નિવાસી નારણભાઈ દેત્રોજાનું અવસાન

- text


મોરબી : મોરબીના માનસર નિવાસી નારણભાઈ જાદવજીભાઈ દેત્રોજા તે દિલીપભાઈ દેત્રોજાના પિતા, બેચરભાઈ તથા સ્વ. બાલુભાઈના ભાઈનું તારીખ 11-10-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-10-2023 ને શુક્રવારના રોજ સવારે 8 થી 11 વાગ્યા સુધી તેઓના નિવાસ સ્થાને માનસર મુકામે રાખવામાં આવ્યું છે.

- text