મોરબી : દક્ષાબેન કિશનભાઈ વરમોરાનું અવસાન

- text


મોરબી : દક્ષાબેન કિશનભાઈ વરમોરાનું તા.11ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.13ને શુક્રવારે સવારે 8થી 10 કલાકે લોટસ એ 3, ક્રિષ્ના સ્કૂલ સામે, ધૂનડા રોડ, મોરબી ખાતે આવેલ નિવાસ સ્થાને રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

લી.

કિશનભાઈ ડાયાભાઇ વરમોરા

મન કિશનભાઈ વરમોરા

હિતેશભાઈ ડાયાભાઇ વરમોરા

અમિત હિતેશભાઈ વરમોરા

રજનીભાઇ પ્રેમજીભાઈ આદ્રોજા

- text

- text