મોરબી : નરેશભાઈ પરસોત્તમભાઈ ભિલાનું અવસાન 

- text


મોરબી : નરેશભાઈ પરસોત્તમભાઈ ભિલા (ઉ.વ.75) તે વારીજભાઈ નરેશભાઈ ભીલાના પિતા, પ્રાણજીવનભાઈ બાબુભાઇ ભિલા, ગોપાલભાઈ બાબુભાઇ ભિલા તથા કિશોરભાઈ બાબુભાઇ ભિલાના કાકાનું તા.10ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તથા લૌકિકવાર તા.20ને શુક્રવારે ઉમા હોલ, કેપિટલ માર્કેટની બાજુમાં, રવાપર ચોકડી, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text