મોરબી નિવાસી ભાણજીભાઈ પરમારનું અવસાન

- text


મોરબી : ભાણજીભાઈ કાનજીભાઈ પરમાર તે ડો.એમ.બી. પરમાર (98257 64002) તથા ચંદ્રકાન્ત બી. પરમાર (96625 11027)ના પિતાનું તારીખ 4/10/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું આજરોજ તારીખ 5/10/2023ને ગુરુવારે સાંજે 4:00 થી 6:00 કલાક દરમ્યાન એ કે કોમ્યુનિટી હોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સનાળા રોડ, મોરબી-1 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text