મૂળ ખારચિયા નિવાસી રતિલાલ જટાશંકર પંડયાનું અવસાન

મોરબી : મૂળ ખારચિયા હાલ રાજકોટ નિવાસી રતિલાલ જટાશંકર પંડયા તે લલિત પંડયા, દર્શનાબેન નલિનકુમાર, મધુબેન દિવાકર શુક્લ, પૂજાબેન મનીશકુમર દવે તથા જયશ્રીબેન હિતેશકુમાર...

ખાનપર નિવાસી રંજનબેન નવીનચંદ્ર મહેતાનું અવસાન

મોરબી : ખાનપર નિવાસી રંજનબેન નવીનચંદ્ર મહેતા (ઉ.વ. 82) તે ભરતભાઈ, વીણાબેન,મહેશભાઈ, જયેશભાઈ અને નીતાબેનના માતૃશ્રી તેમજ સિધ્ધાર્થભાઈ અને પારસભાઈના દાદીનું તારીખ 4 નવેમ્બરના...

મોરબી નિવાસી વાલજીભાઇ મુળજીભાઈ ઉઘરેજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વાલજીભાઇ મુળજીભાઈ ઉઘરેજા તે વેલજીભાઈ ઉઘરેજા તથા નરભેરામભાઈ ઉઘરેજાના પિતા તેમજ મનોજભાઈ ઉઘરેજા , જયદીપભાઈ ઉઘરેજા, જતીનભાઈ ઉઘરેજા અને નિલેશભાઈ...

મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ હરિરામ રામાવતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ હરિરામ રામાવત તે પ્રજ્ઞેશભાઈ રામાવતના પિતાનું તારીખ 3 નવેમ્બરના રોજ અવસાન થયેલું છે. સદગતનું બેસણું તારીખ 9 નવેમ્બરના રોજ...

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના પત્ની જ્યોત્સનાબેનનું નિધન 

વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના ધર્મપત્ની જ્યોત્સનાબેન સોમાણીનું આજે નિધન થયું છે. જેને પગલે સમગ્ર પંથકમાં તેમજ રઘુવંશી સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે. ધારાસભ્ય...

મોરબી નિવાસી નરશીભાઈ છગનભાઈ કાસુન્દ્રાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી નરશીભાઈ છગનભાઈ કાસુન્દ્રા તે કરમશીભાઇ તથા જગદીશભાઈ કાસુન્દ્રાના ભાઈ, તેમજ મનિષભાઇ નરશીભાઇ કાસુન્દ્રા અને હિતેશભાઇ નરશીભાઇ કાસુન્દ્રાના પિતાનું તારીખ 2...

મોરબી નિવાસી રોશનબેન પલેજાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી પલેજા રોશનબેન તે ઈબ્રાહીમભાઈ હાજીભાઈ પલેજાના પત્નીનું તા.2 ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતની જીયારત તા. 4ને શનિવારે સવારે 9:30...

મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું અવસાન

મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું તા.30ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3 નવેમ્બરને શુક્રવારના રોજ સાંજે 3થી 5 સુધી જૈન સ્થાનકવાસી વાડી,...

પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલના પત્ની કાંતાબેનનું અવસાન, કાલે ગુરૂવારે સવારે અંતિમયાત્રા

મોરબી : રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના ધર્મપત્ની કાંતાબેન ગોવિંદભાઇ પટેલનું આજે તા.1 નવેમ્બરના રોજ અવસાન થયું છે. સ્વ. કાંતાબેન...

જેતપર મચ્છુ નિવાસી રામજીભાઈ અઘારાનું અવસાન

મોરબી : મોરબી જેતપર(મચ્છુ)નિવાસી રામજીભાઈ ત્રીભોવનભાઈ અઘારા (ઉ.વ.58) તે ડાયાભાઈ, સ્વ.ચંદુભાઈના નાનાભાઈ, વિવેકભાઈના પિતા, વિપુલભાઈ તથા વિજયભાઈના કાકાનું તા.31/10/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

દેશની ટોપ યુનિવર્સિટી અને કોલેજોનો રાજકોટમાં થશે મેળાવડો : અફેર્સ એજ્યુએક્શન ફેરનું ધમાકેદાર આયોજન

  તા.30 એપ્રિલથી બે દિવસ ચાલશે આ એજ્યુકેશન ફેર, જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પોતાના કેમ્પસ અને ઉપલબ્ધ સુવિધાઓની વાલીઓને રૂબરૂ માહિતી આપશે : પોતાના સંતાનના...

કલેક્ટર કે.બી.ઝવેરીએ ઘુંટુ અને ત્રાજપર મતદાન મથકોની મુલાકાત લીધી

મોરબી: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ‘Know Your Polling Station’ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ 65- મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપર અને...

શિક્ષકો દ્વારા જૂના પાઠય પુસ્તક એકત્રીકરણ મુહિમને મોરબીવાસીઓનો બહોળો પ્રતિસાદ

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબીના આ વિસ્તારોમાં કાલે સોમવારે વિજપુરવઠો બંધ રહેશે

મોરબી : તારીખ 29 એપ્રિલ સોમવારના સામાકાંઠાનાં અમુક વિસ્તારોમાં ફીડર સમારકામના કારણે સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. એમ હોસ્પિટલ...