જેતપર મચ્છુ નિવાસી રામજીભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : મોરબી જેતપર(મચ્છુ)નિવાસી રામજીભાઈ ત્રીભોવનભાઈ અઘારા (ઉ.વ.58) તે ડાયાભાઈ, સ્વ.ચંદુભાઈના નાનાભાઈ, વિવેકભાઈના પિતા, વિપુલભાઈ તથા વિજયભાઈના કાકાનું તા.31/10/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.3/11/2023ને શુક્રવારે સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન જેતપર ખાતે રાખ્યું છે.

- text

- text