મોરબીમાં 200થી વધુ સસ્તા અનાજના વેપારીઓની હડતાલ

- text


 

20 હજાર કમિશનના પ્રશ્ને હડતાળ

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા કમિશન મુદ્દે કરેલી હડતાળને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.

જાણવા મળ્યા મુજબ મોરબી અને હળવદ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારોને કમિશન મુદ્દે અન્યાય મુદ્દે અવાર નવાર રજુઆત બાદ આજે દુકાનદારોની મળેલી મિટિંગમાં નક્કી થયું હતું કે, કોઈ પણ અરજદારીનો જાગૃતતા અંગે પૂરતું ધ્યાન આપવું. આ સંબંધે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

- text

- text