ખાનપર નિવાસી રંજનબેન નવીનચંદ્ર મહેતાનું અવસાન

- text


મોરબી : ખાનપર નિવાસી રંજનબેન નવીનચંદ્ર મહેતા (ઉ.વ. 82) તે ભરતભાઈ, વીણાબેન,મહેશભાઈ, જયેશભાઈ અને નીતાબેનના માતૃશ્રી તેમજ સિધ્ધાર્થભાઈ અને પારસભાઈના દાદીનું તારીખ 4 નવેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાનયાત્રા 4 નવેમ્બરને શનિવારે સાંજે 5:00 વાગ્યે તેમના નિવાસ સ્થાન 302 , દોશી ટાવરથી રાખેલ છે.

- text

- text