મોરબી નિવાસી નરશીભાઈ છગનભાઈ કાસુન્દ્રાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નરશીભાઈ છગનભાઈ કાસુન્દ્રા તે કરમશીભાઇ તથા જગદીશભાઈ કાસુન્દ્રાના ભાઈ, તેમજ મનિષભાઇ નરશીભાઇ કાસુન્દ્રા અને હિતેશભાઇ નરશીભાઇ કાસુન્દ્રાના પિતાનું તારીખ 2 નવેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.4ના રોજ આંગન પેલેસ, બોનીપાર્ક રવાપર,મોરબી ખાતે સવારે 8:00 થી 10 દરમ્યાન રાખવામાં આવેલું છે

- text

- text