મોરબી નિવાસી વાલજીભાઇ મુળજીભાઈ ઉઘરેજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વાલજીભાઇ મુળજીભાઈ ઉઘરેજા તે વેલજીભાઈ ઉઘરેજા તથા નરભેરામભાઈ ઉઘરેજાના પિતા તેમજ મનોજભાઈ ઉઘરેજા , જયદીપભાઈ ઉઘરેજા, જતીનભાઈ ઉઘરેજા અને નિલેશભાઈ ઉઘરેજાના દાદાનું તારીખ 3 નવેમ્બરના રોજ અવસાન થયેલું છે. સદગતનું બેસણું તારીખ 6 નવેમ્બરને સોમવારના રોજ સમય સવારે 8:00 થી 10:00 કલાકે શિવમ હોલ પંચાસર રોડ મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text