મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ હરિરામ રામાવતનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ હરિરામ રામાવત તે પ્રજ્ઞેશભાઈ રામાવતના પિતાનું તારીખ 3 નવેમ્બરના રોજ અવસાન થયેલું છે. સદગતનું બેસણું તારીખ 9 નવેમ્બરના રોજ સાંજે તેમના નિવાસ સ્થાન ગોપાલ સોસાયટી મોરબી-2 ખાતે રાખવામાં આવેલું છે.

- text

- text