- text
મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ હરિરામ રામાવત તે પ્રજ્ઞેશભાઈ રામાવતના પિતાનું તારીખ 3 નવેમ્બરના રોજ અવસાન થયેલું છે. સદગતનું બેસણું તારીખ 9 નવેમ્બરના રોજ સાંજે તેમના નિવાસ સ્થાન ગોપાલ સોસાયટી મોરબી-2 ખાતે રાખવામાં આવેલું છે.
- text
- text